સ્વનિર્ભર સ્કુલોમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો લેવા વાલીઓને કરાતા દબાણ સામે વિરોધ
અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં તા.13મી જુનથી શાળાઓમાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે. શાળાઓ શરૂ થયા પહેલા જ વાલીએ દ્વારા પોતાના બાળકો માટે પાઠ્ય-પુસ્તકો, નોટ્સબુકો, અને અન્ય સ્ટેશનરીની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે કેટલાક સ્વનિર્ભર શાળાઓ દ્વારા પસંદગીની ખાનગી પ્રકાશનોના પુસ્તકો, માર્ગદર્શિકાઓ લેવા વાલીઓને દબાણ કરાતું હોવાની ફરિયાદો ઊઠી છે. સૂત્રોના જણાવ્યા મુજબ […]