રાજ્યમાં 2 હજારથી વધુ આચાર્યની ખાલી જગ્યાઓ સત્વરે ભરવા શાળા સંચાલક મંડળની માગ
અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બોરોજગારોનું પ્રમાણ વધતું જાય છે. બીજીબાજુ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યોની અનેક જ્યાઓ ખાલી છે.અનેક ગ્રાન્ટેડ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. સ્કૂલમાં અનેક સ્ટાફની અછત છે જેમાં 2000 જેટલા આચાર્યોની જગ્યા ખાલી પડેલી છે. આચાર્યોની ખાલી પડેલ જગ્યા ભરવા માટે શાળા સંચાલક મંડળ દ્વારા માંગણી કરવામાં આવી છે. સ્કૂલોમાં નવુ સત્ર […]