1. Home
  2. Tag "purchases reduced"

આજે ગુરૂપુષ્ય નક્ષત્ર, અસહ્ય ભાવને લીધે સોના-ચાંદીના દાગીનાની ખરીદી ઘટી

જ્વેલર્સના શોરૂમમાં ગ્રાહકોની પાંખી હાજરી, કેટલાક લોકોએ મૂહુર્ત સાચવવા નામ પુરતી ખરીદી કરી, દર વખતે ગુરૂપુષ્ય નક્ષત્રમાં સોનાની ખરીદ કરનારા ખરીદીથી દુર રહ્યા અમદાવાદઃ આજે ગુરૂવારે ગુરુપુષ્ય નક્ષત્ર હોવાથી દર વખતની જેમ સોના-ચાંદીના દાગીનાની ઘૂમ વેચાણ થશે એવી જ્વેલર્સને આશા હતી. પરંતુ સોનાના પ્રતિ 10 ગ્રામના 81 હજારથી વધુ ભાવ પહોંચતા મોટાભાગના ગ્રાહકો સોના-ચાંદીના દાગીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code