1. Home
  2. Tag "Purification"

આધ્યાત્મિકતા એટલે અંદર રહેલી શક્તિને ઓળખવી અને આચાર-વિચારોમાં શુદ્ધતા લાવવીઃ રાષ્ટ્રપતિ

માઉન્ટ આબુઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા’ પર વૈશ્વિક સમિટમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક બનવું કે સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો નથી. આધ્યાત્મિકતા એટલે અંદર રહેલી શક્તિને ઓળખવી અને […]

ભરૂચઃ દરિયાના પાણીનું શુદ્ધિકરણ કરીને ઔદ્યોગિક એકમોને પુરુ પડાશે, દેશના પ્રથમ ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ

અમદાવાદઃ ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે રૂા.881 કરોડના ખર્ચે ઔદ્યોગિક હેતુ માટે નવનિર્મિત દેશના સૌપ્રથમ 100 એમ.એલ.ડી.ડિસેલિનેશન પ્લાન્ટનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતને દેશના વિકાસનું ગ્રોથ એન્જીન બનાવવામાં રાજ્યના ઉદ્યોગોનો સિંહફાળો છે. ઉદ્યોગો રાજ્યની કરોડરજ્જુ સમાન છે, ત્યારે ઉદ્યોગકારોની સમસ્યાઓ-રજૂઆતોના નિરાકરણ માટે રાજ્ય સરકાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code