1. Home
  2. Tag "Pushpavarsha from Helicopter"

જગન્નાથજીની 147મી રથયાત્રામાં હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે, 101 ટ્રક, 18 ગજરાજો જોડાશે

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજને તા. 7મી જુલાઈએ પરંપરાગત 147મી રથયાત્રા યોજાશે. રથયાત્રાને હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે. ત્યારે મંદિર ટ્રસ્ટ, પોલીસ દ્વારા તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. સતત બીજા વર્ષે એક IPS સહિત 8 ક્રાઈમ બ્રાન્ચના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code