1. Home
  2. Tag "Rajiv Ranjan Singh"

શ્વાન કરડવાથી વર્ષ 2023માં દેશભરમાં 286 લોકોના મોત, સંસદમાં સરકારે આપ્યો જવાબ

દેશભરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. આવા કિસ્સા દરરોજ પ્રકાશમાં આવતા રહે છે. રખડતા શ્વાનોની સાથે પાળેલા શ્વાન પણ કરડવાના મામલે પાછળ નથી. તાજેતરમાં, દિલ્હી-નોઈડાની સોસાયટીઓમાં પણ આવા ઘણા કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા. અખબારો અને ટીવીમાં શ્વાન કરડવાની ઘટનાઓ સતત ચમકી રહી છે.. તમામ કડકતા છતાં દેશભરમાં શ્વાનના કરડવાની ઘટનાઓ અટકી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code