1. Home
  2. Tag "Ranuja"

રાજકોટ: કાલાવડના રણુંજા ગામનું રામાપીર મંદિર ભક્તો માટે બંધ, કોરોનાને લઈને લેવાયો નિર્ણય

રણુંજા ગામનું સુપ્રસિદ્ધ મંદિર બંધ કોરોનાને લઈને મંદિર પ્રશાસને લીધો નિર્ણય કેસ ઓછા થતા જલ્દી ખુલે તેવી સંભાવના રાજકોટ: કોરોનાવાયરસના સંક્રમણની અસર દેશના તમામ વેપાર, ધંધા, શિક્ષણ, અને અન્ય સ્થળો પર પડી છે. ત્યાં સુધીકે જે સંકટમાં લોકો ભગવાનને યાદ કરે છે, એ ભક્તો પણ કાળમુખા કોરોનાને કારણે મંદિર જઈ શક્તા નથી. કોરોનાવાયરસના વધતા કેસના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code