1. Home
  2. Tag "re-examination of failed students"

ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં ફરી પરીક્ષા લેવાશે

ગાંધીનગરઃ રાજ્યમાં આ વર્ષથી નવી શિક્ષણ નીતિનો અમલ શરૂ થઈ ગયો છે. દરમિયાન વર્ગ બઢતીના વિયમો પણ લાગુ કરી દેવામાં આવ્યા છે. જેમાં ધોરણ 9 અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પખવાડિયામાં પુનઃ પરીક્ષા લેવામાં આવશે. એટલે જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલા છે. તેમને લાભ મળશે. ગુજરાતમાં 35 દિવસના ઉનાળું વેકેશન બાદ ગુરૂવારથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code