નર્મદા ડેમની સપાટી 138.37 મીટરને વટાવી જતા સવા લાખ ક્યુસેક પાણી છોડાયું
ઓમકારેશ્વર ડેમની સપાટી વધતા નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નદીમાં 1.25 લાખ ક્યુસેક પાણી છોડાતા 25 ગામોને એલર્ટ કરાયા, દેવ નદીમાં પણ પૂરની સ્થિતિ રાજપીપળાઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી ઓમકારેશ્વર અને ઈન્દિરા સાગર ડેમની જળ સપાટીમાં વધારો થતા પાણી છોડાતા સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે, અને નર્મદા ડેમની જળ સપાટી 138.37 મીટરને વટાવી […]