વડોદરાના પૂરગ્રસ્તો માટે રાહત પેકેજ, લારીવાળાને 5000, દુકાનદારોને 20000 મળશે
5 લાખથી વધુ માસિક ટર્નઓવર ધરાવતા સંચાલકોને 5 લાખની સહાય અપાશે, મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ એક મહિનાનો પગાર રાહતનીધીમાં આપશે, જે લોકો અરજી કરશે, તેમને રાહત પેકેજ મુજબ સહાય અપાશે વડોદરાઃ શહેરમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ અને વિશ્વાનિત્રીના પૂરના પાણી ફરી વળતા શહેરીજનોની માલ મિલ્કતોને ભારે નુકશાન થયું હતું. ત્યારે ગુજરાત સરકાર દ્વારા વડોદરા શહેરના […]