કાંકરિયા કાર્નિવલ અને ફલાવર શો દરમિયાન કોરોના ગાઈડ લાઈનનું પાલન કરાવવા વિપક્ષની માગ
અમદાવાદઃ ભારતના પાડોશી દેશ ચીનમાં કોરોનાના કેસમાં થયેલા ચિંતાજનક વધારાને લીધે ભારતે પણ અગમચેતિ દાખવવા લોકોને અપિલ કરી છે. દેશના આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ઉચ્ચસ્તરિય બેઠક બોલાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સિથિતિની સમીક્ષા કરી હતી. જો કે ભારતમાં હજુ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો નથી અને સ્થિતિ સાવ સામાન્ય છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર […]