વડોદરામાં એક મહિનામાં 20 મગરોનું રેસ્ક્યુ કરાયું, સેન્ટ્રલ જેલમાંથી મગર ઘૂંસતા ભાગદોડ મચી
વડોદરાઃ શહેરની વિશ્વામિત્રી નદી ઉપરાંત તળાવો અને જિલ્લાના જળાશયોમાં વર્ષોથી મગરોનો વસવાટ છે. જેમાં વિશ્વામિત્રી નદીમાંથી મગરો ઘણીવાર રોડ-રસ્તાઓ પર પણ આવી જતા હોય છે. છેલ્લા એક મહિનામાં વન વિભાગ દ્વારા રહેણાંક વિસ્તારોમાં આવી ગયેલા 20 જેટલાં મગરોનું રેસ્ક્યુ કરીને સલામત સ્થળે મુક્ત કરી દેવામાં આવ્યા હતા. દરમિયાન શહેરની સેન્ટ્રલ જેલમાં પણ ત્રણ ફુટનો મગર […]