1. Home
  2. Tag "rise in water level"

બનાસનદીમાં જળસ્તરમાં વધારો થતાં વિશ્વેશ્વર પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

રાજસ્થાનમાં ભારે વરસાદને લીધે બનાસ નદીની જળસપાટીમાં વધારો, ગણેશ વિસર્જન માટે લોકો નદીમાં ન ઉતરે તેથી પોલીસનો બંદોબસ્ત, નદીકાંઠાના ગામોને પણ સાવચેત કરાયા પાલનપુરઃ ઉપરવાસમાં વરસાદને લીધે બનાસનદી બે કાંઠે વહી રહી છે. અને નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લાના ઈકબાલગઢના વિશ્વેશ્વર ખાતે બનાસ નદીમાં લોકો મોટી સંખ્યામાં ગણેસ વિસર્જન માટે આવતા હોય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code