1. Home
  2. Tag "Road accidents"

યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં જીવ ગુમાવે છેઃ નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રીએ માર્ગ અકસ્માતની ઘટનાઓને લઈને ચિંતા વ્યક્ત કરી એક વર્ષમાં માર્ગ અકસ્માતમાં 1.5 લાખથી વધારે વ્યક્તિના મોત નવી દિલ્હીઃ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારતમાં યુદ્ધ, ઉગ્રવાદ અને નક્સલવાદથી પણ વધારે લોકો માર્ગ દૂર્ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવે છે. એફસીસીઆઈ રોડ સેફ્ટી એવોર્ડસ એન્ડ કોન્કલેવ 2024માં તેમણે વધુમાં જણાવ્યું […]

નેપાળમાં ભારતીય પ્રવાસીઓને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ બસમાં લગભગ 43 ભારતીયો હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના […]

ગુજરાતમાં નેશનલ અને સ્ટેટ હાઈવે પર વારંવાર રોડ અકસ્માતો સર્જાતા હોય એવા નવા 87 બ્લેકસ્પોટ,

અમદાવાદઃ ગુજરાતમાં રોજબરોજ રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં એક જ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય એવા સ્થળોને બ્લેકસ્પોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી દ્વારા એક જ સ્થળે વારંવાર અકસ્માતો સર્જાતા હોય એવા સ્થળોનું નિરીક્ષણ કર્યા બાદ નેશનલ અને સ્ટેટ હાઈવે પર નવા 87 બ્લેકસ્પોર્ટ શોધી કાઢવામાં આવ્યા છે. હવે આવા […]

ગુજરાતમાં એક વર્ષમાં રોડ અકસ્માતમાં 7618 લોકો મોતને ભેટ્યા, અકસ્માતના બનાવોમાં 3.7 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ઘણા વાહનચાલકો પૂર ઝડપે અને બેફકિરાઈથી વાહનો ચલાવતા હોવાથી તેમજ ઓવરટેક કરવાની લાહ્યમાં અકસ્માતો વધી રહ્યા છે. આ ઉપરાંત દર વર્ષે હજારોની સંખ્યામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આમ રોડ પર ટ્રાફિકનું ભારણ વધતા તેને લીધે ટ્રાફિકજામ સહિત અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ગુજરાત રોડ સેફટી […]

બનાસકાંઠામાં જુદા જુદા રોડ અકસ્માતોમાં ત્રણના મોત, પાલનપુર હાઈવે પર કાર અને બાઈક અથડાયા

પાલનપુરઃ બનાસકાંઠામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. છેલ્લા એકથી દોઢ દિવસમાં જુદા જુદા થયેલા રોડ અકસ્માતોમાં ત્રણના મોત થયાં હતા. જેમાં પાલનપુર-અમદાવાદ હાઈવે પર એસબીપુરા પાટિયા પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈકસવાર યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકોને ઈજા થતાં સારવાર માટે  હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બીજા અકસ્માતના બનાવમાં ભાભરના […]

ગુજરાતમાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં ઘટાડો, ટ્રાફિક વિભાગ માટે 4.66 કરોડની ફાળવણી

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવો અટકાવવા માટે સરકાર અને પોલીસ દ્વારા આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. જેના પરિણામ સ્વરૂપે વર્ષ 2012ની સરખામણીએ માર્ગ અકસ્માતમાં 45 ટકા જેટલો ઘટાડો થયો છે. રાજ્ય સરકાર અને ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને જાગૃત કરવાના સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જેથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘટાડો થવાનું મનાઈ રહ્યું છે. […]

વર્ષ 2025 સુધી રોડ અકસ્માતમાં 50 ટકાનો ઘટાડો લાવીશું – કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી

2025 સુધી ઘટશે 50 ટકા રોડ એક્સિડન્ટૉ કેન્દ્રીમંત્રી નિતીન ગકરીએ આપી માહિતી દિલ્હી- સમગ્ર દેશમાં રોજેરોજ રોડ અકસ્માતની ઘટનાો ટરહેતી હોય છે જેમાં અનેક લોકોના એકાળે મૃત્યુ થતા હોય છએ, જો કે આ મામલે સરકાર સતત અકસ્માત કઈ રીતે ઘટે તે બાબતે નિર્ણય લઈ રહી છે, આજ રોજ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ […]

ભારતમાં શા માટે સૌથી વધુ માર્ગ અકસ્માત થાય છે? સર્વેમાં જાણવા મળ્યું આ કારણ

ભારતમાં થતા માર્ગ અકસ્માતને લઇને દેશના 6 મેટ્રો શહેરમાં કરાયો સર્વે સર્વેમાં સામેલ 97 ટકા લોકોએ મોબાઇલ ફોનને અકસ્માતનું કારણ ગણાવ્યું 81 ટકા લોકો વિચારે છે કે આક્રમક ડ્રાઇવિંગ એ દેશમાં દુર્ઘટનાઓનું મુખ્ય કારણ નવી દિલ્હી: સમગ્ર ભારતમાં દર વર્ષે મોટી સંખ્યામાં માર્ગ અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં હજારો લોકો દર વર્ષે મૃત્યુ પામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code