ગુજરાતમાં 584 ગૌશાળા-પાંજરાપોળને પશુ નિભાવ સહાય ચુકવાઈ
61 લાખથી વધુ પશુઓ માટે રૂ.71 કરોડથી વધુની સહાયDBT માધ્યમથી ચૂકવાઈ, દ્વિતીય તબક્કામાં સહાય મેળવવા માટે ગૌશાળા-પાંજરાપોળ અરજી કરી શકશે, આઈ-ખેડૂત પોર્ટલ 15મી ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકાયું ગાંધીનગરઃ મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત રાજ્યની ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ નિભાવ સહાયની ચૂકવણી કરવા માટે ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કામાં […]