1. Home
  2. Tag "sale"

અમદાવાદમાં મ્યુનિ. હસ્તકના 2250 કરોડની કિંમતના 22 જેટલા પ્લોટ્સનું વેચાણ કરાશે

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ. કોર્પોરેશન હસ્તકના 22 જેટલાં કિંમતી પ્લોટ્સ હવે ભાડે આપવાને બદલે વેચાણથી આપીને આવક ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભમાં કાયદાકીય અભિપ્રાય સાથે અધિકારીઓએ કરેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે. જેથી હવે મ્યુનિ. પ્લોટ 99 વર્ષના ભાડાપટાની સાથે વેચી પણ શકશે.અગાઉ કેટલાક પ્લોટના વેચાણ માટે મ્યુનિ.એ પ્રયાસ કર્યો હતો […]

ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સે ભારતમાં નોવેલ ગેસ્ટ્રોઈન્ટેસ્ટીનલ ડ્રગનું વેચાણ કરવા માટે ટકેડા ફાર્માસ્યુટિકલ્સ સાથે નોન-એક્સક્લુઝિવ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યા

અમદાવાદ : ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (ટોરેન્ટ) એ આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કંપનીએ ભારતમાં વોનોપ્રાઝનનું વેચાણ કરવા માટે ટકેડા સાથે બિન-વિશિષ્ટ પેટન્ટ લાઇસન્સિંગ કરાર કર્યો છે. વોનોપ્રાઝન એ નોવેલ પોટેશિયમ-કોમ્પિટિટિવ એસિડ બ્લોકર (P-CAB) છે, જેનો ઉપયોગ એસિડ સંબંધિત વિકૃતિઓ – ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ (GERD) ની સારવાર માટે થાય છે. આ કરાર મુજબ […]

સ્માર્ટફોનને ફેક્ટરી રીસેટ કરવાની સાચી રીત કઈ છે, જાણો…

ઘણા લોકો નવો સ્માર્ટફોન ખરીદતી વખતે ખૂબ જ ઉત્સાહિત હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે પણ લોકો તે ફોન વેચવાનું વિચારે છે, ત્યારે તેમની પાસે ઘણા પ્રકારના પ્રશ્નો હોય છે. આમાંનો એક સવાલ એ છે કે તમે તમારા જૂના ફોનનો ડેટા સુરક્ષિત રાખીને તેને કેવી રીતે વેચી શકો છો. આ માટે તમે ફેક્ટરી રીસેટની મદદ લઈ […]

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 22 જેટલા કિંમતી પ્લોટ વેચીને કરોડો રૂપિયાની આવક મેળવશે

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોએ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પોતાની માલિકીના કિંમતી 22 જેટલા પ્લોટ્સ ઓનલાઈન હરાજીથી વેચવાનો નિર્ણય લીધો છે. આ પ્લોટ્સ  શહેરનાં ચાંદખેડા, મોટેરા, નિકોલ, થલતેજ, નારોલ સહિતના વિસ્તારોમાં આવેલા છે. આ પ્લોટના વેચાણથી 1200 કરોડની આસપાસની આવક થઈ શકે છે. સૌથી મોંઘો અને મોટો પ્લોટ ચાંદખેડા એસપી રીંગ રોડ પર બાલાજી અગોરા મોલ નજીક […]

ઓપન માર્કેટ સેલ સ્કીમ હેઠળ ઈ-ઓક્શનમાં 2.84 LMT ઘઉં અને 5830 MT ચોખાનું વેચાણ

નવી દિલ્હીઃ ઘઉં અને ચોખા બંનેની સાપ્તાહિક ઈ-હરાજી ચોખા, ઘઉં અને લોટના છૂટક ભાવને નિયંત્રિત કરવા માટે બજારના હસ્તક્ષેપની ભારત સરકારની પહેલ હેઠળ હાથ ધરવામાં આવે છે. દરમિયાન 21મી ઈ-હરાજી હાથ ધરવામાં આવી હતી જેમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ડોમેસ્ટિક) હેઠળ 3 LMT ઘઉં અને 1.79 LMT ચોખા ઓફર કરવામાં આવ્યા હતા અને 2.84 LMT […]

2021-22માં 893 કરોડની દવાઓનું વેચાણ જન ઔષધિ કેન્દ્ર પરથી થયું : દેવુસિંહ ચૌહાણ

અમદાવાદઃ 7 માર્ચના રોજ જન ઔષધિ દિવસ મનાવવામાં આવે છે. જન ઔષધિ પ્રત્યે જાગૃતિ લાવવા આ દિવાસ મનાવવામાં આવે છે. તે અંતર્ગત ખેડા જિલ્લાના મહેમદાવાદના રામનગર ખાતે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં જન ઔષધિ દિવસ ઉજવવામાં આવ્યો. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર હવે ફક્ત દેશમાં નહીં પરંતુ વિદેશોમાં પણ […]

સ્થાનિક ઉત્પાદિત ક્રૂડ ઓઈલના વેચાણને નિયંત્રણમુક્ત કરવાની મંજૂરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ ‘ઘરેલુ ઉત્પાદિત ક્રૂડ ઓઇલના વેચાણને નિયંત્રણમુક્ત કરવા’ને મંજૂરી આપી છે, જેમાં સરકારે ક્રૂડ ઓઇલ અને કન્ડેન્સેટની ફાળવણી બંધ કરવાનો નિર્ણય લીધો છે. તમામ એક્સપ્લોરેશન એન્ડ પ્રોડક્શન (E&P) ઓપરેટરો માટે માર્કેટિંગની સ્વતંત્રતા સુનિશ્ચિત થશે. સરકાર અથવા તેના નોમિની અથવા સરકારી કંપનીઓને ક્રૂડ ઓઇલ વેચવા માટે પ્રોડક્શન […]

ગાંધીનગરમાં 1લી જૂલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી તા. 1લી જુલાઈથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવી રહ્યો છે, ત્યારે ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશને પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ સામે દંડાત્મક કાર્યવાહી કરવા માટે એક્શન પ્લાન ઘડી કાઢ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ પર્યાવરણ માટે અત્યંત જોખમી અને હાનિકારક સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ અને ઉપયોગ નહીં કરવા માટે […]

સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ

સુરત :  શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે   અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા […]

અમદાવાદમાં રાંધણગેસના સિલિન્ડરોમાંથી ગેસ કાઢીને વેચવાનું કૌભાંડ પકડાયુઃ 3ની ધરપકડ

અમદાવાદ :  શહેરના પૂર્વ વિસ્તારમાં એલપીજી ગેસ સિલિન્ડરનું કટીંગ મોટા પાયે ચાલતું હોવાની બાતમી આધારે ત્રણ શખસને ઇસનપુર પોલીસે ઝડપી લીધા હતા. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ છેલ્લા કેટલાય સમયથી ગેસ એજન્સીની આડમાં સિલિન્ડર રીફિલિંગ કરી જરૂરિયાતમંદોને ઉંચા ભાવે વેચતા હોવાનું પણ કહેવાય છે. જોકે આખાય કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે? તે અંગે તપાસ કરવા ઇસનપુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code