1. Home
  2. Tag "sanjay raut"

સંજય રાઉતને કોર્ટે માનહાનિ કેસમાં દોષી ઠરાવ્યાં, 15 દિવસની જેલનો આદેશ

મુંબઈઃ શિવસેના (UBT)ના રાજ્યસભા સાંસદ સંજય રાઉતની મુશ્કેલીઓ વધી ગઈ છે. કોર્ટે તેમને ભાજપના વરિષ્ઠ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેધા સોમૈયા દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા. તેમજ શિવસેના (UBT) નેતા સંજય રાઉતને 15 દિવસની જેલ અને 25,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. મેધા સોમૈયાની અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી થઈ […]

‘મોદી ત્રીજી વખત PM નથી બની રહ્યા…’, સંજય રાઉતનો દાવો

મુંબઈઃ લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે. ભાજપના નેતૃત્વમાં એનડીએ જાદુઈ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે અને સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાની હેઠળના ઈન્ડિ એલાયન્સે પણ સરકાર બનાવવાની આશા છોડી નથી. ગઠબંધનના તમામ નેતાઓ બહુમતીનો આંકડો મેળવવામાં સતત વ્યસ્ત છે. દરમિયાન, શિવસેના ઉદ્ધવ જૂથના વરિષ્ઠ નેતા સંજય રાઉતે […]

ખિચડી ગોટાળાના સરદાર છે સંજય રાઉત, નિરુપમનો ઉદ્ધવ ઠાકરે જૂથ પર મોટો આરોપ

મુંબઈ: કોંગ્રેસને અલવિદા કહી ચુકેલા સંજય નિરુપમ હવે ઉદ્ધવ ઠાકરે કેમ્પને ઘેરતા દેખાય રહ્યા છે. તેમણે રાજ્યસભાના સાંસદ સંજય રાઉત પર ખિચડી ગોટાળાના સરદાર હોવાનો આરોપ લગાવ્યો છે. તેની સાથે જ તેમણે શિવસેના-ઉદ્ધવ બાળાસાહેપબ ઠાકરેના ઉમેદવાર અમોલ કીર્તિકારની ધરપકડની માગણી કરી છે. તાજેતરમાં ઈડીએ કીર્તિકારને નોટિસ મોકલી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, તેમણે આરોપ લગાવ્યો છે […]

રામમંદિરને લઈને સંજય રાઉતનો દાવો, મંદિર વહી બનાયેંગે પણ મંદિર ત્યાં બન્યું નથી!

મુંબઈ: શિવસેના – (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના સાંસદ સંજય રાઉતે દાવો કર્યો છે કે અયોધ્યામાં રામમંદિર તે સ્થાન પર બની રહ્યું નથી, જ્યાં બાબરી મસ્જિદ હતી. તેમણે કહ્યુ છે કે મંદિર વહી બનાયેંગે, મંદિર વહી બનાયેંગે બોલીને વિવાદીત ઢાંચો ધ્વસ્ત કરાયો, પરંતુ મંદિર ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર કેમ બનાવાય રહ્યું છે? રાઉતે કહ્યુ છે કે બાબરી […]

સંજય રાઉત વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ,પીએમ મોદી વિરૂદ્ધ લેખ માટે મુશ્કેલીમાં મુકાયા રાઉત

મુંબઈ: શિવસેનાના નેતા સાંજઈ રાઉત સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે ફરી પોલસ ફરિયાદને કાઈને તેઓ ચર્ચામાં આવ્યા છે જાણકારી મુજબ  મહારાષ્ટ્રના યવતમાલમાં પોલીસે સોમવારે શિવસેના નેતા સંજય રાઉત વિરુદ્ધ પક્ષના મુખપત્ર ‘સામના’માં પીએમ  મોદી વિરુદ્ધ વાંધાજનક લેખ લખવા બદલ કેસ નોંધ્યો છે. ફરિયાદી અનુસાર, તાજેતરમાં જ સામનામાં ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની અભૂતપૂર્વ સફળતા […]

ઈડીએ પૂણે અને મુંબઈમાં સંજય રાઉત અને તેમના નજીકના સંબંધીઓના ઘરે પાડ્યા દરોડા

ઈડીના સંજય રાઉત તથા નજીકના સંબંધીઓને ત્યા દરોડા મુંબઈ તથા પૂણેમાં ઈડીની કાર્યવાહી મુંબઈઃ- દેશભરમાં ગુનાહીત અને લાંચ લેતા અપરાધોના કેસને લઈને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સખ્ત બનીને કાર્યવાહી કરી રહી છે છેલ્લા કેટલાક મહિનાઓછી ઈડીે અનેક મંત્રીઓ નેતાઓ પર કાર્યવાહી કરી છે ત્યારે હવે મહારાષ્ટ્રના રાજકરણમાં ઈડીની એન્ટ્રી થઈ છે. પ્કરાપ્ત વિગત પ્રમાણે આજરોજ બુધવારે ઈડી […]

નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા અંગે સંજય રાઉતે બીજેપી પર સાધ્યુ નિશાન, કહ્યું ‘ઈતિહાસને ભૂલાવવા માંગે છે’

નેહરુ મ્યુઝિયમનું નામ બદલવા મામલે રાજકિય પક્ષમાં ગરમાટો અનેક વિપક્ષ દ્રારા આ વાતની થઈ રહી છે ટિકા દિલ્હીઃ- તાજેતરમાં દિલ્હી સ્થિતિ નેહરું મેમોરિયલનું નામ બદલવામાં આવ્યું છે ત્યારે વિપક્ષ દ્રારા સતત બીજેપી પર આ મામલે નિશાન સાધવામાં આવી રહ્યા છે ત્યારે હવે શિવસેનાના નેતા સંજય રાઉતે બીજેપી પર ઈતિહાસને ભૂલાવવાનો આરોપ લગાવ્યો છે અને પાર્ટી […]

રાહુલ ગાંધીની નીતિશકુમાર બાદ શિવસેનાના સંજય રાઉતે પ્રશંસા કરી

મુંબઈઃ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના નેતા સંજય રાઉત પણ રાહુલ ગાંધીના વખાણ કરનારા નેતાઓમાંના એક બની ગયા છે. તેમણે ‘ભારત જોડો’ યાત્રાના વખાણ કર્યા છે. તેમજ યાત્રાની સફળતા માટે શુભેચ્છા પાઠવી હતી. હાલમાં જ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાહુલના વખાણ કર્યા હતા અને તેમને 2024માં વડાપ્રધાન પદના ઉમેદવાર ગણાવ્યા હતા. શિવસેનાના મુખપત્ર ‘સામના’ના સંપાદકીયમાં […]

શિવસેનાના નેતા સંજય રાઉતને કોર્ટમાંથી મળી રાહત, ઈડીના કેસમાં જામીન મળ્યાં

મુંબઈઃ શિવસેનાના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતને કોર્ટમાંથી મોટી રાહત મળી છે. રાઉતની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે મુંબઈની પીએમએલએ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. પાત્રા ચાલીની જમીન કૌભાંડના આરોપમાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી હતી. સુત્રોના જણાવ્યા અનુસાર સંજય રાઉતની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 1 ઓગસ્ટના રોજ મુંબઈમાં પાત્રા ‘ચાલ’ના પુનઃવિકાસમાં કથિત […]

સંજય રાઉત હજી પણ રહેશે જેલમાં -કોર્ટે ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવી

સંજય રાઉતની ન્યાયિક કસ્ટડી 14 દિવસ લંબાવાઈ 21 સપ્ટેમ્બરે ફરી સુનાવણી કરાશે દિલ્હીઃ શિવસેનાના સાંસદ સંજય રાઉતની ન્યાયિક કસ્ટડીમાં ફરી વધારો કરાયો છે એટલે કે તેઓ હાલ પણ જેલમાં જ રહેશે, કોર્ટ દ્રારા સંજય રાઉતની ક્સ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી છે. આ સાથે જ હવે રાઉતની જામીન અરજી પર હવે 21 સપ્ટેમ્બરે સુનાવણી થશે.આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code