1. Home
  2. Tag "Sarsangchalak Mohan Bhagwat"

RSSના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત બે દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોહન ભાગવત બે દિવસની ગુજરાત મુલાકાતમાં સુરત ખાતે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત 16મી ઓક્ટોબરના રોજ સાંજે સુરત આવી પહોંચશે. સુરત એરપોર્ટ ઉપર તેમનું સ્વાગત કરવામાં આવશે. જે બાદ તેઓ બીજા દિવસે 17મી એપ્રિલના રોજ સવારે જૈન મહારાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code