1. Home
  2. Tag "Satyagraha"

દિલ્હીની જનતાને હકનું પાણી નહીં મળે તો આમ આદમી પાર્ટી સત્યાગ્રહ કરશે

નવી દિલ્હીઃ દિલ્હીના જળમંત્રી આતિશીએ દિલ્હી જળ સંકટ અંગે કહ્યું હતું કે, “જો 21 જૂન સુધીમાં દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે તો મારે 21 જૂનથી પાણી માટે સત્યાગ્રહ શરૂ કરવો પડશે.” તેમણે કહ્યું કે, “હું 21 જૂનથી દિલ્હીના લોકોને તેમના હકનું પાણી નહીં મળે ત્યાં સુધી અનિશ્ચિત સમય સુધી ઉપવાસ પર બેસીશ. જળમંત્રી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code