સુરતમાં એફિડેવિટને આધારે સીલ ખોલી અપાશે, પણ આગ લાગે તો SMCની જવાબદારી નહીં
સુરતઃ રાજકોટના અગ્નિકાંડ બાદ સુરત મ્યુનિ.કોર્પોરેશનનું તંત્ર પણ સજાગ બન્યુ છે. શહેરમાં ફાયર એનઓસી અને બીયુ પરમિશન ન હોય એવા બિલ્ડિંગો સીલ કરવામાં આવ્યા છે, જેમાં દુકાનો, સ્કૂલ. કોચિંગ ક્લાસ, હોસ્પિટલો સહિત કોમર્શિયલ બિલ્ડિંગોનો પણ સમાવેશ થાય છે. આમ મ્યુનિએ ફાયર NOC અને BU પરમિશન વિનાની 900થી વધુ મિલકતો સીલ કરી દીધી હતી, આ સીલિંગની […]