1. Home
  2. Tag "Semester Examination"

પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3થી 8ની સત્રાંત પરીક્ષાનો 17મી ઓક્ટોબરથી પ્રારંભ

નવરાત્રી પૂર્ણ થયા બાદ પ્રાથમિક શાળાઓમાં સત્રાંત પરીક્ષા લેવાશે, ધો-3થી 5ની 40 ગુણ અને ધોરણ-6થી 8ની 80 ગુણની પરીક્ષા લેવાશે, સ્કૂલો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી ગાંધીનગરઃ નવરાત્રીનો ઉત્સવ પૂર્ણ થયા બાદ  તારીખ 17મી, સપ્ટેમ્બરથી ધોરણ-3થી 8ની સંત્રાતનો પ્રારંભ થશે. ગાંધીનગર જિલ્લામાં  અંદાજે 1.20 લાખ વિદ્યાર્થીઓની પ્રથમ પ્રિલિમરી પરીક્ષા લેવામાં આવશે. જોકે તેમાં ધોરણ-3થી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code