1. Home
  2. Tag "Shaktipeeth"

નવરાત્રી મહોત્સવઃ અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના ભક્તિ અને આસ્થાના કેન્દ્ર સમાન માતાજીના દેવસ્થાન તથા શક્તિપીઠ ભારતીય હિન્દુ આદ્યાત્મિક પરંપરાના આધાર સ્તંભ છે. નવરાત્રીના પર્વમાં માતાજીના દેવસ્થાન તેમજ શક્તિપીઠ એક અનેરી ઊર્જાની પ્રતીતિ કરાવે છે. માતાજીની આરાધનાના આ પર્વને વધુ ભવ્ય બનાવવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા અંબાજી અને બહુચરાજી શક્તિપીઠ સહિત કુલ ૯ દેવસ્થાનો ખાતે […]

દેવી માતાના શક્તિપીઠોની ઉત્પત્તિ કેવી રીતે થઈ? વાંચો શિવ-શક્તિ સંબંધિત પૌરાણિક કથા

આ દિવસોમાં શારદીય નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. આ દિવસોમાં દેવી માના તમામ ભક્તો તેમની પૂજા કરવા માટે માતાના મંદિરોમાં જઈ રહ્યા છે. તેમાના કેટલાક દેવી માતાના પ્રખ્યાત મંદિરો છે જેને શક્તિપીઠ કહેવામાં આવે છે. હિંદુ ધાર્મિક ગ્રંથો અનુસાર, માતા દેવીની ઘણી શક્તિપીઠોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ મુખ્યત્વે લગભગ 52 શક્તિપીઠો સૌથી પ્રસિદ્ધ છે.દેવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code