1. Home
  2. Tag "Shamlaji Temple"

શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર

શામળાજી મંદિર હવે 7 જૂન પર ખુલશે મંદિર પ્રસાશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય મંદિર પ્રશાસને બદલ્યો પોતાનો નિર્ણય અરવલ્લી: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે તમામ પગલા લીધા છે. હવે તેની અસર પણ જોવા મળી છે.કોરોના વાયરસના કેસ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઘટી રહ્યા છે અને ધીમે ધીમે બધુ શરૂ કરવામાં પણ આવી રહ્યું છે. આવા […]

શામળાજી મંદિરમાં ટુંકા વસ્ત્રો પહેરીને આવતા શ્રદ્ધાળુઓને નહીં અપાય પ્રવેશ

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. જો કે, હવે ટુંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકા વસ્ત્રો પહેરી આવતા શ્રદ્ધાળુઓને પિતામ્બર લપેટ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીમાં શામળાજી મંદિરમાં શ્રદ્ધાળુઓને સરકારની ગાઈડલાઈન અનુસાર દર્શન કરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code