શામળાજી મંદિર વધુ એક સપ્તાહ માટે બંધ, હવે 7 જૂન પર ખુલશે મંદિરના દ્વાર
શામળાજી મંદિર હવે 7 જૂન પર ખુલશે મંદિર પ્રસાશન દ્વારા લેવામાં આવ્યો નિર્ણય મંદિર પ્રશાસને બદલ્યો પોતાનો નિર્ણય અરવલ્લી: કોરોનાવાયરસના સંક્રમણને રોકવા માટે સરકારે તમામ પગલા લીધા છે. હવે તેની અસર પણ જોવા મળી છે.કોરોના વાયરસના કેસ દેશના મોટા ભાગના રાજ્યોમાં ઘટી રહ્યા છે અને ધીમે ધીમે બધુ શરૂ કરવામાં પણ આવી રહ્યું છે. આવા […]