1. Home
  2. Tag "Shramjivi"

મનરેગા યોજનામાં ગાયબ થયા 84.8 લાખ શ્રમજીવી, રિપોર્ટમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ એસોસિએશન ઑફ એકેડેમિક એન્ડ એક્ટિવિસ્ટ લિબ ટેક દ્વારા બહાર પાડવામાં આવેલા સંશોધન મુજબ, આ વર્ષે એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે મનરેગા યોજના હેઠળ નોંધાયેલા 84.8 લાખ કામદારોના નામ આ સૂચિમાંથી દૂર કરવામાં આવ્યા છે. ઉપરાંત, 45.4 લાખ નવા કામદારો ઉમેરવામાં આવ્યા છે, જ્યારે લગભગ 39.3 લાખ કામદારોના નામ દૂર કરવામાં આવ્યા છે. અહેવાલ મુજબ, સંશોધનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code