ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર કર્યા હસ્તાક્ષર
લગભગ તમામ મહાસાગરોના બે તૃતીયાંશ ભાગનો છે કરારને બનાવવામાં લગભગ 20 વર્ષ લાગ્યા દરિયાઈ સંરક્ષણ પ્રયાસોને વધુ મજબૂત બનાવે છે નવી દિલ્હીઃ ભારતે દરિયાઈ જૈવવિવિધતાના રક્ષણ માટે આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કર્યા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે 26 ઓગસ્ટે અહીં બાયોડાયવર્સિટી બિયોન્ડ નેશનલ જ્યુરિડિક્શન એગ્રીમેન્ટ (BBNJ) પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કર્યા. તેમણે સોશિયલ મીડિયા પર […]