ગુજરાતમાં નાની બચત યોજનાની કચેરીઓ કાયમી ધોરણે બંધઃ સ્ટાફની અન્ય સ્થળોએ પર ફાળવણી
અમદાવાદઃ ગુજરાતમાં એક સમયે નાની બચત યોજનામાં રોકાણકારોનો દબદબો હતો. હવે સરકારને જ નાની બચત યોજનામાં રસ રહ્યો નથી. એટલે નાની બચત યોજનાની કચેરીઓ બંધ કરવામાં આવી રહી છે. નાની બચતની અમદાવાદની કચેરી અને જિલ્લાઓની નાની બચત કચેરીઓની કામગીરી ગુજરાતમાં કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવી છે. નાની બચતની યોજનાઓના એજન્ટોની એજન્સી રદ કરાઇ રહી […]