કોરોનાએ જીવનશૈલી બદલીઃ હવે લોકો મોટા શહેર છોડીને નાના શહેરો તરફ કરી રહ્યાં છે પ્રયાણ
દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીને પગલે લોકોની જીવનશૈલીમાં બદલાવ આવ્યો છે. હવે લોકો ખોટા ખર્ચ કરવાનું ટાળી રહ્યાં છે. એટલું જ નહીં આરોગ્ય માટે જોખમી ફુડથી પણ દૂર રહેવાનું પસંદ કરે છે. શહેરી વિસ્તારમાં કોરોના કેસમાં વધારો થતા લોકોમાં ભય ફેલાયો છે. તેમજ હવે સલામતી માટે નાના શહેરોમાં શહેરોમાં વસવાટ કરવાનું પસંદ કરી રહ્યાં છે. જેથી […]