1. Home
  2. Tag "Somnath Tirtha"

અમદાવાદના બાપા સિતારામ સેવા ટ્રસ્ટના 360 સ્વયંસેવકોની સોમનાથ તીર્થમાં સ્વચ્છતા ઝુંબેશ

સોમનાથઃ  શ્રાવણ માસને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે સતત 14માં વર્ષે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ પૂર્વે અમદાવાદના “બાપા સિતારામ સેવા ટ્રસ્ટ”ના 360 જેટલા સ્વયં સેવકો દ્વારા તીર્થને સ્વચ્છ કરીને શ્રમ સેવા કરવામાં આવી હતી. દર વર્ષે આ સેવામંડળના સ્વયંસેવકો સ્વખર્ચે સફાઇના સાધનો, રસોઇનો સામાન, વગેરે લઇ સોમનાથ પહોચે છે. એક દિવસમાં  સોમનાથ મંદિર […]

સોમનાથ તીર્થમાં શ્રાવણોત્સવનો સોમવારથી પ્રારંભ, હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઊઠશે

સોમનાથઃ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શોવોત્સવનો પ્રારંભ તા.05/08/2024 સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસના રોજ થશે. ત્યારે સોમનાથ ભજન ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે  સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code