1. Home
  2. Tag "Special trains"

પશ્વિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજા માટે ખાસ ટ્રેનો દોડાવાશે

ખાસ ટ્રેનો 21મી ઓક્ટોબરથી 10 નવેમ્બર સુધી દોડાવાશે, દિવાળીના તહેવારોને લીધે વેઈટિંગમાં થયો વધારો, 16 સાપ્તાહિક ખાસ ટ્રેનોની 57 ટ્રીપો માટે બુકિંગનો પ્રારંભ અમદાવાદઃ દિવાળીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે પ્રવાસીના ધસારાને પહોંચી વળવા માટે પશ્વિમ રેલવે દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત ગુજરાતમાં પરપ્રાંતના લોકોનો મોટી સંખ્યામાં વસવાટ છે. […]

તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે 100થી વધુ ફેસ્ટિવલ સ્પેશ્યલ ટ્રેનોની 2315 ટ્રીપ ચલાવશે

નવી દિલ્હીઃ ભારતીય રેલવે આ વર્ષે 1 ઓકટોબરથી 30 નવેમ્બર સુધી દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમ્યાન મુસાફરોની સુવિધા માટે 6 હજાર 556 સ્પેશયલ ટ્રેનો ચલાવશે.આમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવી રહી છે, જે ભારતના તમામ રેલવે ડિવઝનમાં સૌથી વધુ છે.દુર્ગા પૂજા, દિવાળી અને છઠ પૂજા માટે દર વર્ષે […]

તલાટીની ભરતીની પરીક્ષાના ઉમેદવારો માટે રાજકોટ-દ્વારકા અને ભાવનગર વચ્ચે ખાસ ટ્રેનો દોડાવાશે

અમદાવાદઃ  ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7મેને રવિવારના રોજ યોજાનારી તલાટીની ભારતી પરીક્ષામાં 8 લાખ કરતા વધુ ઉમેદવારો હોવાથી સરકાર માટે પણ આ પરીક્ષા કસોટીરૂપ બની જશે. બોર્ડના ઈન્ચાર્જ એવા આઈપીએસ હસમુખ પટેલ કાબેલ અને કાર્યદક્ષ અધિકારી છે. અને તેમના દ્વારા ઉમેદવારાને કોઈ તકલીફ ના પડે એવું આયોજન કરવામાં આવ્યું છે. એસટીની 4500થી […]

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર, હવે આ રૂટ્સ પર સ્પેશ્યલ ટ્રેનો દોડશે

ગુજરાતના મુસાફરો માટે સારા સમાચાર વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટ પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત તેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ નવી દિલ્હી: ગુજરાતના મુસાફરો માટે એક સારા સમાચાર છે. વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલાક રૂટો પર નવી સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત-અમરાવતી, ઓખા-તૂતીકોરિન, પોરબંદર-કોચ્ચુવેલી, ઇંદોર-ગાંધીનગર સામેલ છે. જો કે, આ બધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code