1. Home
  2. Tag "Spirituality"

આધ્યાત્મિકતા એટલે અંદર રહેલી શક્તિને ઓળખવી અને આચાર-વિચારોમાં શુદ્ધતા લાવવીઃ રાષ્ટ્રપતિ

માઉન્ટ આબુઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે રાજસ્થાનના માઉન્ટ આબુ ખાતે પ્રજાપિતા બ્રહ્મા કુમારીઝ ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય દ્વારા આયોજિત ‘સ્વચ્છ અને સ્વસ્થ સમાજ માટે આધ્યાત્મિકતા’ પર વૈશ્વિક સમિટમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે આધ્યાત્મિકતાનો અર્થ ધાર્મિક બનવું કે સાંસારિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવાનો નથી. આધ્યાત્મિકતા એટલે અંદર રહેલી શક્તિને ઓળખવી અને […]

આધુનિક સાયન્સ અને ટેકનોલોજીના અભ્યાસની સાથે આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

અમદાવાદઃ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અભ્યાસ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને પારિતોષિક અને પ્રમાણપત્ર આપી રાજ્યપાલએ તેમને પ્રોત્સાહિત કર્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના સંબોધનમાં ભારતની પ્રાચીન ગુરૂકુળ પરંપરાની વિશેષતાઓ વિશે વાત કરી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એ તેમના સંબોધનમાં […]

ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ: સીએમ પટેલ

અમદાવાદઃ આચાર્યશ્રી મહાશ્રમણજીની પાવન ઉપસ્થિતિમાં આચાર્ય તુલસી મહાપ્રજ્ઞ વિચાર મંચ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારત સદીઓથી ધર્મ, અધ્યાત્મ અને સંત-‌ઋષિ પરંપરાની વિરાસત ધરાવતો દેશ છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે […]

આધ્યાત્મિકતા અને સાઈન્સના વિશ્વાસ સાથે જોડાયેલી આ કેટલીક જાણવા જેવી બાબતો

વિશઅવભરમાં કોઈ સાયન્સને બેસ્ટ કહે છે તો કોઈ ઘર્મને.જ્યાં વિજ્ઞાન તથ્યો અને તર્કમાં માને છે, ત્યાં ધર્મ લોકોને વાર્તાઓ અને માન્યતાઓથી જોડે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ ઊભો થાય છે કે માનવીએ કયા વિજ્ઞાન કે ધર્મ પર વધુ વિશ્વાસ કરવો જોઈએ? જો કે આ મામલે એક અભ્યાસ કરવામાં આવ્યો હતો અભ્યાસ મુજબ, વૈજ્ઞાનિકોની દલીલો ધાર્મિક […]

હિંદુ ધર્મમાં ખુબ જ મહત્વ રાખે છે આ ખાસ વૃક્ષો અને છોડ,જાણો ક્યાં-ક્યાં છે આ…  

હિંદુ ધર્મમાં વૃક્ષો અને છોડનું મહત્વ ઘરમાંથી નકારાત્મક ઉર્જા કરે છે દૂર   હિન્દુ સંસ્કૃતિએ અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપ્યું છે. તેવી જ રીતે અનેક છોડ અને વૃક્ષો પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા ઘણા વૃક્ષ છોડને માન્યતા આપવામાં આવી છે, જે જીવનની મુશ્કેલીઓ દૂર કરે છે. ખાસ વાત એ છે કે,આવા વૃક્ષો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code