સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકોનો સર્વે કરાશે
શિક્ષણ મેળવ્યું નથી, અધવચ્ચે શાળા છાડનારાનો સમાવેશ, દરેક તાલુકામાં તા.7-11-2024થી 16-11-2024 સુધી સર્વે કરાશે, 6થી 18 વર્ષની વય સુધીનાનો સર્વે કરાશે સુરેન્દ્રનગરઃ રાજ્યમાં દરેક જિલ્લાની સરકારી શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો વધતો જાય છે. જ્યારે ઘણા બાળકો પરિવારની મજબૂરી કે આર્થિક કે સામાજિક કારણોસર શિક્ષણથી વંચિત રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અને જિલ્લા પ્રોજેક્ટ […]