1. Home
  2. Tag "Swachhta Hi Seva Abhiyan"

સ્વચ્છતા હી સેવા અભિયાન: રાજ્યના શહેરી વિસ્તારોમાંથી 316 ટન કચરાનો નિકાલ કરાયો

અમદાવાદ: રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શહેરી વિસ્તારોમાં અત્યાર સુધીમાં 315 ટન કચરાનો નિકાલ કરાયો છે. રાજ્યની આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સ્વચ્છતા ઝૂંબેશ હાથ ધરવામાં આવી. થીમ આધારિત પબ્લિક ટ્રાન્સપોર્ટ અને હાઇવેની સાફ સફાઇમાં કુલ 99 હજાર 934થી વધુ નાગરિકે સફાઇ ઝુંબેશમાં જોડાઇને એક કરોડ 86 હજાર 283 કલાકનું શ્રમદાન કર્યું. તેમજ કુલ […]

PM મોદીના જન્મદિન 17મી સપ્ટેમ્બરથી ગુજરાતભરમાં સ્વચ્છતા હી સેવા અભિયાન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડિયો કાન્ફરન્સથી મ્યુનિ.કમિશનરો, કલેકટરો સાથે કરી ચર્ચા, સ્વચ્છતા અભિયાનને જનભાગીદારીથી સફળ બનાવાશે, “સેવાસેતુ”ની 10મી કડીનું રાજ્યવ્યાપી આયોજન ગાંધીનગરઃ સ્વચ્છતાના જન આંદોલનના અને સુશાસનના પ્રેરણાસ્રોત વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-2024 ’ અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ થવાનો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે ‘સ્વભાવ સ્વચ્છતા-સંસ્કાર સ્વચ્છતા’ની સામુહીક ભાવના જન-જનમાં ઉજાગર કરવાના હેતુથી યોજાઈ રહેલા આ અભિયાનને […]

ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 31મી ડિસેમ્બર સુધી લંબાવાયું, CMએ કરી જાહેરાત

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને પૂરતા વેગ સાથે આગળ ધપાવ્યું છે અને જનસમૂહને આ અભિયાન સાથે જોડીને ‘સ્વચ્છ ગુજરાત’ માટે વિશેષ ઝુંબેશ ચલાવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગુજરાતમાં ચાલી રહેલા ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત શ્રમદાન કર્યું હતું. તેણે હરિયાણાના સોનીપતમાં કુસ્તીબાજ અને સોશિયલ મીડિયા પ્રભાવક અંકિત બૈયનપુરિયા સાથે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેણે રેસલર અંકિત સાથેની વાતચીતનો વીડિયો પણ શેર કર્યો છે. આ વીડિયોમાં વડાપ્રધાન મોદીએ પહેલા  અંકિત સાથે ઝાડુ માર્યુ અને પછી કચરો પણ ઉપાડ્યો. આ […]

‘સ્વચ્છતા હી સેવા અભિયાન’માં માત્ર 14 દિવસમાં 32 કરોડથી વધુ લોકો જોડાયાં

નવી દિલ્હીઃ દેશ હાલમાં ‘કચરા મુક્ત ભારત’ થીમ પર ચાલી રહેલા સ્વચ્છતા હી સેવા (એસએચએસ) 2023 અભિયાન સાથે સ્વચ્છતાના પખવાડિયાના તહેવારની ઉજવણી કરી રહ્યો છે. સામૂહિક રીતે એકતા અને દ્રઢતાનું પ્રદર્શન કરતા અને પીએમ નરેન્દ્ર મોદીના સ્વચ્છતા માટેના આહ્વાનમાંથી પ્રેરણા લઈને છેલ્લા 14 દિવસમાં અત્યાર સુધીમાં 32 કરોડથી વધુ લોકોએ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં ભાગ લીધો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code