નર્મદા ડેમ ઓવરફ્લો થયો ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું, પૂર હોનારત માટે તંત્ર જવાબદારઃ કોંગ્રેસ
અમદાવાદઃ રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડતા નર્મદા અને ભરૂચ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં પૂરથી સ્થિતિ સર્જાતા કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું છે. તેમજ હજારો હેક્ટર જમીનનું ધોવાણ થયું છે. મધ્ય પ્રદેશમાં સતત વરસાદ પડી રહ્યાના અને ખાસ કરીને નર્મદા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના આંકડાં સરદાર સરોવર પરિયોજનાના અધિકારીઓને મળ્યા […]