1. Home
  2. Tag "Tankara"

મોરબીઃ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો

અમદાવાદઃ મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મભૂમિ તીર્થધામ ટંકારાને ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાનો દરજ્જો મળ્યો. જોકે મોરબી જીલ્લામાં ચાર તાલુકામાં નગરપાલિકા હતી. પરંતુ ટંકરામાં નગપપાલિક ન હતી. ત્યારે થોડા દિવસ પહેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સરકારે ટંકારાને નગરપાલિકનો આપવાની જાહેરાત કરી હતી. વહીવટદાર કેતન સખિયાને ફરજ પર રાખવામાં આવ્યા ત્યારે […]

ટંકારામાં દયાનંદ સરસ્વતીના જીવન કવનને દર્શાવતું સ્મારક 250 કરોડના ખર્ચે તૈયાર થશે

ગાંધીનગરઃ મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મા જન્મોત્સવ- સ્મરણોત્સવની ભવ્ય ઉજવણી મોરબી જિલ્લાના ટંકારા ખાતે થઈ રહી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન સત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉજવણીનો પ્રારંભ વૈદિક સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવાના સંકલ્પ સાથે કરવામાં આવ્યો હતો. નવી ચેતના અને નવી ઊર્જાનું મોટુ કેન્દ્ર અને લોકોને નવી દિશા આપે તેવું […]

મોરબીના ટંકારામાં પ્રવેશ દ્વાર ધડાકા સાથે તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની નહીં

મોરબી :  શહેરના ઝૂલતો પુલ દુર્ઘટનાને હજુ માંડ સવા મહિના જેટલો સમય વીત્યો છે અને લોકો હજુ એ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી. ત્યારે આજે ટંકારા પંથકમાં મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી. જેમાં ઉગમણા નાકા પાસેથી ગેટ ધરાશાયી થયો હતો. સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.  દુર્ઘટના પહેલા જ એક સ્કુલ બસ પસાર થઈ હતી. જો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code