1. Home
  2. Tag "temple of Chamunda Mataji"

ચોટિલામાં ચામુંડા માતાજીના મંદિરમાં બીજા નોરતે શ્રદ્ધાળુઓની ભીડ જામી

માતાજીની ધ્વજા સાથે વાજતે-ગાજતે પદયાત્રિકોના સંઘ પહોંચ્યા, ડૂંગર પરના પગથિયાના દ્વાર પરોઢે 4.30 કલાકે ખોલાશે, ભાવિકોની ભીડ જામતા પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, સુરેન્દ્રનગરઃ સનાતન ધર્મમાં નવરાત્રિના પર્વનું વિશેષ મહાત્મ્ય છે,  નવરાત્રિ દરમિયાન ભાવિકો માતાજીની ભક્તિમાં લીન બને છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે પણ નવરાત્રિના બીજા નોરતે સવારથી માઈ ભક્તોની ભીડ ઊમટી પડી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code