અમદાવાદમાં ભેજવાળા વાતાવરણને લીધે રોગચાળો વકર્યો, વાયરલ ઈન્ફેક્શનના કેસમાં થયો વધારો
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી ભેજ વાળા વાતાવરણને કારણે રોગચાળો વકર્યો છે. વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં 11486 ઓપીડી નોંધાઈ રહી છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચીકનગુનિયા અને વાયરલ ઈન્ફેક્શનના વધુ કેસ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત મ્યુનિ.ની હોસ્પિટલો, અને ખાનગી દવાખાઓમાં પણ દર્ધીઓની લાઈનો જાવા મળી રહી છે. શહેરમાં […]