અમદાવાદમાં 13 વિસ્તારો ‘નો કેટલ ઝોન’, રખડતા ઢોર પકડાશે તો પોલીસ કેસ કરાશે
અમદાવાદ, 4 ફેબ્રુઆરી 2026: શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં રખડતા ઢોરનો ત્રાસ દૂર થઈ ગયો છે. એએમસી દ્વારા ઢોર પોલીસી અમલમાં મુક્યા બાદ હવે રખડતા ઢોર ઓછા જોવા મળી રહ્યા છે. ત્યારે મ્યુનિ.કોર્પોરેશન અને શહેર પોલીસ દ્વારા શહેરના 13 વિસ્તારોને નો-કેટલ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. હવે નો – કેટલ ઝોનમાં રખડતા ઢોર જોવા મળશે તો પશુપાલક […]


