ભારત અને ઈન્ડોનેશિયા સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા
નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ પ્રધાન જાફરી શમસુદ્દીને ગુરુવારે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, બંને દેશોએ તેમની વ્યૂહાત્મક ભાગીદારીનો પુનરોચ્ચાર કર્યો અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. બંને મંત્રીઓએ 2025 ના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને પણ યાદ કરી, જેમાં રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો મુખ્ય […]


