જન વિશ્વાસ વિધેયક પસાર થવા પર પીએમ મોદીએ વ્યક્ત કરી ખુશી
નવી દિલ્હી, 3 એપ્રિલ 2026: સંસદ દ્વારા ‘જન વિશ્વાસ વિધેયક 2026’ પસાર થવા પર પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી છે, જે દેશમાં ‘ઈઝ ઓફ લિવિંગ’ અને ‘ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ’ને પ્રોત્સાહન આપશે. આ વિધેયક હેઠળ 1,000 થી વધુ નાના ગુનાઓને અપરાધમુક્ત કરવામાં આવ્યા છે, જે કાયદાકીય બોજ ઘટાડશે અને નાગરિકો તેમજ વ્યવસાયો માટે વધુ સરળ […]


