અમદાવાદના રખિયાલમાં રિનોવેશનના બહાને ઉર્દુ શાળા 5 વર્ષથી બંધ

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026:  શહેરમાં રખિયાલ વિસ્તારમાં આવેલી ઉર્દુ શાળાને છેલ્લા 5 વર્ષથી મરામત કરવાને બહાને બંધ કરવામાં આવી છે, અને સ્કૂલના તમામ વિદ્યાર્થીઓને બીજી સ્કૂલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે બાળકોને બેથી ત્રણ રોડ ક્રોસ કરીને બીજી સ્કૂલમાં જવું પડે છે. આથી રખિયાલ અને બાપુનગરના વાલી મંડળોએ માંગણી કરી કે, રીપેરીંગ કરીને ફટાફટ સ્કૂલ ચાલુ […]

અમદાવાદમાં ખારીકટ કેનાલનું કામ બાકી છે, ત્યારે કેનાલમાં પાણી છોડાતા કામગીરીને બ્રેક

અમદાવાદ, 25 જાન્યુઆરી 2026: શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખારીકટ કેનાલનું કામ ચાલી રહ્યુ છે. મોટાભાગનું કામ પૂર્ણ થઈ ગયું છે પણ હજુ 50 મીટરની કામગીરી બાકી છે. ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલમાં એકાએક પાણી છોડાતા પ્રોજેક્ટની કામગીરી પર બ્રેક વાગી ગઈ છે. અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન અને સિંચાઈ વિભાગ વચ્ચે સંકલનનો અભાવ જોવા મળ્યો છે. તેમજ ભાજપના […]

મતદાન લોકશાહીમાં સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી: PM મોદી

નવી દિલ્હી, 25 જાન્યુઆરી 2026: આજે 25 જાન્યુઆરીના રોજ ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના યુવાનો અને ‘માય ભારત’ (MY-Bharat) સ્વયંસેવકોને એક વિશેષ પત્ર લખીને લોકશાહીના પર્વમાં સહભાગી થવા આહવાન કર્યું છે. પ્રધાનમંત્રીએ મતદાનને લોકશાહી રાષ્ટ્રમાં “સૌથી મોટું સૌભાગ્ય અને જવાબદારી” ગણાવી છે અને શૈક્ષણિક સંસ્થાઓને અપીલ કરી છે કે જ્યારે તેમના વિદ્યાર્થીઓ […]

નાણા વર્ષ-26ના 9 માસમાં અદાણી ગ્રીન એનર્જીએ ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 37% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી

અમદાવાદ, ૨૩ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા સમયગાળાના મજબૂત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તાજેતરના એનર્જી ઇન્ટેલિજન્સ દ્વારા થયેલા વાર્ષિક રેન્કિંગમાં વિશ્વની પ્રથમ ક્રમાંકની હરિત ઉપયોગીતા કંપની તરીકે ઉભરી આવેલી અદાણી […]

પ્રજાસત્તાક પર્વને લઈને દેશમાં હાઈએલર્ટ, સરહદ ઉપર સુરક્ષા વધારાઈ

નવી, દિલ્હી, 21 જાન્યુઆરી 2026: પ્રજાસત્તાક દિવસને ધ્યાનમાં રાખીને દેશભરની સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. સંવેદનશીલ વિસ્તારો અને આંતરરાષ્ટ્રીય સરહદો પર સતર્કતા વધારી દેવામાં આવી છે. કોઈપણ આતંકવાદી કાવતરાને નિષ્ફળ બનાવવા માટે સુરક્ષા એજન્સીઓને સતર્કતા અને દેખરેખ વધારવા સૂચના આપવામાં આવી છે. ડ્રોન દ્વારા શસ્ત્રો અને વિસ્ફોટકોના પરિવહનની સંભાવનાને કારણે ડ્રોન પ્રવૃત્તિઓ પર નજીકથી નજર […]

ગુજરાતમાં વાઘના આગમન બાદ તેના સંરક્ષણ અને સંવર્ધન માટે વન વિભાગ સજ્જ

ગાંધીનગર,23 જાન્યુઆરી 2026:  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત સ્ટેટ વાઈલ્ડ લાઈફ બોર્ડની બેઠક અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં હતું કે, ગુજરાતમાં વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટે સરકાર કટિબદ્ધ છે. રાજ્યના મહત્વના સિંહ અભયારણ્ય, પક્ષી અભયારણ્ય, ઘુડખર અભયારણ્ય તથા રીંછ અભયારણ્ય જેવા વન્યજીવ કેન્દ્રોના વિકાસ અને વન્ય […]

અમદાવાદની બન્ને આરટીઓ કચેરીમાં હવે AI આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવાશે

અમદાવાદ, 23 જાન્યુઆરી 2026: શહેરમાં સુભાષબ્રિજ અને વસ્ત્રાલની આરટીઓ કચેરીમાં હવે એઆઈ આધારિત ડ્રાઈવિંગ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં પરફેક્ટ ડ્રાઈવિંગ આવડતું હશે. એવા અરજદારો જ ઉતિર્ણ થઈ શકશે. શહેરની બન્ને આરટીઓ કચેરીમાં 10થી 15 દિવસમાં એઆઇ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૂ કરી દેવાશે. સૌપ્રથમ વસ્ત્રાલ આરટીઓમાં અને ત્યારબાદ સુભાષબ્રિજ આરટીઓમા એઆઈ ડ્રાઈવિંગ ટેસ્ટ શરૂ કરાશે. અમદાવાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code