દેશમાં 99 ટકાથી વધુ લાભાર્થીઓના રેશનકાર્ડ આધાર સાથે જોડાયેલા છેઃ કેન્દ્ર સરકાર
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2026: દેશમાં ગરીબ કલ્યાણ અન્ન યોજનાને અસરકારક બનાવવા અને પ્રવાસી શ્રમિકોને અનાજ મળી રહે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા શું વ્યવસ્થા છે તે અંગે લોકસભા સત્રમાં પ્રશ્ન પૂછાયો હતો. જેના જવાબમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયાએ ‘પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના’ […]


