વસ્ત્રાપુરમાં શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડિંગ અને ઈસ્કોન નજીક ગોદામમાં લાગી આગ

અમદાવાદ, 12 ફેબ્રુઆરી 2026:  અમદાવાદ શહેરમાં આજે આગના બે બનાવો બન્યા હતા, પ્રથમ બનાવ વસ્ત્રાપુર વિસ્તારમાં ITC નર્મદાની બાજુમાં આવેલા શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગના ચોથા માળે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના બનાવના કારણે બિલ્ડિંગમાં કેટલાક લોકો ફસાયા હતા. ફાયર વિભાગની 8 થી 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. છે. જેમાં ફાયરની […]

ગુજરાતમાં સવારે ઠંડી અને બપોરે ગરમીને લીધે બે ઋતુનો અનુભવ

અમદાવાદ,12 ફેબ્રુઆરી 2026:  શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. અને ઉનાળાના આગમનને વિધિવત રીતે એકાદ સપ્તાહ જેટલો સમય બાકી છે,  ત્યારે હાલ લોકોને બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે ઠંડી અને બપોરના ટાણે ગરમી એમ બે ઋતુને લીધે વાયરલ બિમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આમ મિક્સ સીઝન લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં કરાયાં ચોંકાનારા ખુલાસા

નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: દેશની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સંયુક્ત રાષ્ટ્રની 37માં રિપોર્ટમાં દિલ્હી લાલકિલ્લા હુમલામાં જૈશ-એ-મોહમ્મદનું નામ સામે આવ્યું છે. ગત 10મી નવેમ્બરના રોજ લાલકિલ્લા પાસે થયેલા હુમલામાં 15 વ્યક્તિના મોત થયાં હતા. આ હુમલાની જવાબદારી જૈશએ લીધી હતી. સંયુક્ત રાષ્ટ્રના આ રિપોર્ટમાં મસૂદ અઝહરની નવી […]

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે

ગાંધીનગર, 11 ફેબ્રુઆરી 2026:  કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬-૨૭ માટે ચણા અને રાઈની ટેકાના ભાવે ખરીદી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.  મંત્રીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે, ભારત સરકારના […]

શ્રીલંકામાં ઐતિહાસિક પ્રદર્શન પછી ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો ભારત પરત ફર્યા

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: શ્રીલંકાના કોલંબોમાં આવેલા પ્રતિષ્ઠિત ગંગારામાયા મંદિરમાં એક અઠવાડિયા સુધી જાહેર પ્રદર્શન કર્યા પછી, ભગવાન બુદ્ધના પવિત્ર દેવનીમોરી અવશેષો આજે ભારત પરત ફરી રહ્યા છે. પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે વિદેશમાં લઈ જવામાં આવેલા પવિત્ર અવશેષોને મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને અરુણાચલ પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ચૌના મીનના નેતૃત્વ હેઠળના ઉચ્ચ સ્તરીય ભારતીય […]

અમેરિકાએ ભારતને ચીન કરતાં વધુ સારો વિકલ્પ ગણાવ્યો

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ એમ્બેસેડર જેમીસન ગ્રીરે ભારતને યુએસ કંપનીઓ માટે ચીનનો એક સક્ષમ વિકલ્પ ગણાવ્યું છે. ભારત-યુએસ વચગાળાના વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કરતા, ગ્રીરે કહ્યું કે ભારત તેના માટે પ્રતિબદ્ધ છે અને યુએસે તેની કેટલીક વેપાર પ્રતિબદ્ધતાઓનો વિસ્તાર કરવાનું પણ શરૂ કરી દીધું છે. તેમણે નોંધ્યું કે બંને દેશોને […]

સંરક્ષણ વિભાગે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા 2026નો ડ્રાફ્ટ તૈયાર કર્યો

નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: સંરક્ષણ વિભાગે સંરક્ષણ સંપાદન પ્રક્રિયા (DAP)-2026નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ ડ્રાફ્ટ દેશમાં ઉત્પાદન વધારવા અને સંરક્ષણ ઇકોસિસ્ટમના વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે સંપાદનની ગતિને વેગ આપશે. પ્રસ્તાવિત ડ્રાફ્ટનો ઉદ્દેશ્ય સંરક્ષણ ઉત્પાદન વધારવા અને ખરીદીને ઝડપી બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત ડ્રાફ્ટ સંરક્ષણ ઉત્પાદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code