ભારતે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના પીઓકે પરના નિવેદનની ટીકા કરી
નવી દિલ્હી, 24 જૂન 2026: Criticized the statement on PoK પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરની પરિસ્થિતિ અંગે કરેલી ટિપ્પણીની ભારતે આકરી ટીકા કરી છે. ભારતે જણાવ્યું હતું કે આ ટિપ્પણીઓ પાકિસ્તાનની નિષ્ફળતાઓને ઢાંકવાનો અને માનવાધિકાર ઉલ્લંઘનો પરથી ધ્યાન હટાવવાનો પ્રયાસ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં […]


