વિશ્વના લગભગ 60 ટકા જંગલી એશિયાઈ હાથીઓ ભારતમાંઃ કીર્તિ વર્ધન સિંહ
નવી દિલ્હી, 12 ઓગસ્ટ 2026: વિશ્વ હાથી દિવસ 2026ના અવસરે, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે હાથીઓ અને માનવજાતના સહઅસ્તિત્વપૂર્ણ ભવિષ્યને સુરક્ષિત કરવા માટે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, મંત્રીએ નોંધ્યું હતું કે ભારત 14 રાજ્યોમાં 33 હાથી અનામત ક્ષેત્રો અને 150 વૈજ્ઞાનિક રીતે ચકાસાયેલા એલિફન્ટ કોરિડોર […]


