IIT દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં પીએમ મોદી રહેશે ઉપસ્થિત

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 ઓગસ્ટ, 2026ના રોજ સવારે 11:00 વાગ્યે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીના 57મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ સમારોહ દરમિયાન ડિગ્રી એનાયત કરવામાં આવનાર 587 પીએચડી વિદ્વાનો સહિત 3,000 થી વધુ સ્નાતક વિદ્યાર્થીઓને સંબોધિત કરશે. ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શનના સન્માનમાં, પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુવર્ણ ચંદ્રક, નિયામક સુવર્ણ […]

જૈન ટ્રસ્ટોની મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનના ટ્રસ્ટ કાયદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ

ભારતભરના આઠ ટ્રસ્ટ કાયદાઓને હવે સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યા છે નવી દિલ્હી, 7 ઓગસ્ટ, 2026: રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગુજરાતના પબ્લિક ટ્રસ્ટ કાયદાઓની બંધારણીય માન્યતાને પડકારતી બે રિટ પિટિશન આજે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ બંને અરજીઓને અગાઉથી પેન્ડિંગ રહેલા ‘શ્રી દયાનંદ સરસ્વતી’ કેસ સાથે જોડવામાં આવી છે. બંધારણની કલમ 32 હેઠળ દાખલ કરાયેલી […]

શેખ હસીનાના વર્ચ્યુઅલ સંબોધન બાદ ભારત-બાંગ્લાદેશ વચ્ચે નવો રાજદ્વારી વિવાદ, વિદેશ મંત્રાલયે કરી સ્પષ્ટતા

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના ભારતમાં યોજાયેલા એક વર્ચ્યુઅલ મીડિયા કાર્યક્રમ બાદ બંને દેશો વચ્ચે નવો રાજદ્વારી વિવાદ ઊભો થયો છે. ભારત આવ્યા બાદ પહેલીવાર સાર્વજનિક રૂપે બોલતા શેખ હસીનાએ બાંગ્લાદેશની વર્તમાન રાજકીય સ્થિતિ પર ઘણા તીખા નિવેદનો આપ્યા હતા. ત્યારબાદ ઢાકાએ ભારત સમક્ષ સખત વાંધો નોંધાવ્યો હતો. વિવાદ વધતા […]

વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન

11 ઓગસ્ટે યોજાનારી વિશાળ તિરંગા યાત્રામાં 11 સ્વાગત સ્ટેજ, લાઇવ પ્રસારણ અને વ્યાપક આયોજન સાથે દેશપ્રેમનો મહોત્સવ અમદાવાદ, 7 ઓગસ્ટ, 2026: વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે અમદાવાદમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી 11 ઓગસ્ટ, 2026ના રોજ નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે વિશાળ તિરંગા યાત્રાનું […]

વીજળી-ગેસ સંક્ટનો સામનો કરતા બાંગ્લાદેશે ભારત પાસે માંગી મદદ, ડીઝલનો પુરવઠો વધારવા અપીલ

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા વીજળી અને ગેસના ગંભીર સંકટને પહોંચી વળવા માટે બાંગ્લાદેશ સરકારે ભારત પાસે ક્રોસ-બોર્ડર પાઇપલાઇન દ્વારા ડીઝલનો પુરવઠો વધારવાની માંગ કરી છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, બાંગ્લાદેશના પાવર, એનર્જી અને મિનરલ રિસોર્સ મંત્રી ઇકબાલ હસન મહમૂદે ઢાકામાં સચિવાલય ખાતે ભારતીય હાઇકમિશનર દિનેશ ત્રિવેદી સાથે બેઠક યોજ્યા બાદ […]

ભારતના મોહમ્મદ અશફાકે વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો

નવી દિલ્હી, 07 ઓગસ્ટ 2026: અમેરિકાના યુજીન ખાતે યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ અંડર-20 ચેમ્પિયનશિપમાં ભારતના મોહમ્મદ અશફાકે આજે અંડર-20નો રાષ્ટ્રીય રેકોર્ડ તોડ્યો છે. આ પ્રદર્શન સાથે અશફાકે પુરુષોની 400 મીટર દોડની સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. 19 વર્ષીય અશફાકે પ્રથમ રાઉન્ડની ‘હીટ 5’માં 45.81 સેકન્ડનો સમય નોંધાવીને અમેરિકાના જેડન ડી લિયોન બાદ બીજું સ્થાન મેળવ્યું હતું અને […]

સંસદની કાર્યવાહીમાં અવરોધ અંગે PM મોદીની ચિંતા: નવા સાંસદોને બોલવાની તક ન મળવી એ અન્યાય સમાન

નવી દિલ્હી, 7 ઓગસ્ટ 2026: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી વારંવાર અવરોધાવવા બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તાજેતરમાં NCP (અજીત પવાર જૂથ), શિવસેના અને અન્ય સહયોગી પક્ષોના સાંસદો સાથે થયેલી બેઠક દરમિયાન PM મોદીએ સાંસદોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે સંસદમાં સતત થતા હોબાળા અને કાર્યવાહી અટકવાને કારણે નવા સાંસદો પોતાની વાત રજૂ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code