ગુજરાતમાં બપોર સુધીમાં 116 તાલુકામાં મેઘાની મહેર, રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો

કચ્છમાં 83 ટકા અને ઉત્તર ગુજરાતમાં 23.53 ટકા સીઝનનો વરસાદ નોંધાયો, મધ્ય ગુજરાતમાં 35 ટકા અને સૌરાષ્ટ્રમાં 32.32  ટકા વરસાદ પડ્યો, દક્ષિણ ગુજરાતમાં 09 ઈંચ સાથે 34.25 ટકા વરસાદ પડ્યો અમદાવાદઃ ગુજરાતમાં આજે સાંજના 4 વાગ્યા સુધીમાં 116 તાસુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં પોરબંદરના રાણાવાવમાં 3 ઈંચ, તથા દ્વારકામાં સવા બે ઈંચ. તેમજ ખંભાળિયા, ભાણવડ, […]

ગુજરાતમાં સારા વરસાદને લીધે 18 લાખથી વધુ હેકટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર

ગત વર્ષની તુલનાએ મગફળીના વાવેતરમાં વધારો, કપાસનું વાવેતર અત્યાર સુધીમાં 90% થયુ, વરાપ નિકળતા વાવેતરમાં વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા જ મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. રાજ્યમાં સીઝનનો 32 ટકા વરસાદ પડ્યો છે. સારા વરસાદને લીધે ખેડૂતોએ ખરીફ પાકની વાવણીનો પ્રારંભ કરી દીધો છે. ચોમાસુ પણ સારૂ રહેશે તે આશાએ ખરીફ પાકના વાવેતરમાં […]

અદાણી ગ્રીન એનર્જીએ ભારતનો સૌથી મોટો 15,000 મેગાવોટથી વધુ સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતા સાથે વિક્રમ સ્થાપ્યો

અમદાવાદ, ૩૦ જૂન ૨૦૨૫ : ભારતની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૧૫,૦૦૦ મેગાવોટની કાર્યકારી ક્ષમતાને વટાવીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કરવા સાથે હવે આ ક્ષમતા ખાસ કરીને ૧૫,૫૩૯.૯ મેગાવોટના નવા શિખરે પહોંચી છે. ક્ષમતામાં ઉમેરાની આ સિદ્ધિ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને વિરાટ છે. ઓપરેશનલ પોર્ટફોલિયોમાં ૧૧,૦૦૫.૫ મેગાવોટ […]

અમદાવાદના આંબાવાડીમાં 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડી, 10 લોકોનું રેસ્ક્યુ કરાયુ

આઝાદ સોસાયટી નજીક ફલેટ્સમાં બનેલા બનાવથી અફરાતફરીનો માહોલ સર્જાયો. પાણીની ટાંકી સાથે ધાબાનો સ્લેબ પણ તૂટી પડ્યો, સદનસિબે કોઈ જાનહાની ન થઈ અમદાવાદ:  શહેરના આંબાવાડી વિસ્તારમાં આવેલી આઝાદ સોસાયટી નજીક એક ફ્લેટ્સની 2000 લિટરની પાણીની ટાંકી તૂટી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ કરાતા શહેરના ફાયર વિભાગનો કાફલો દોડી ગયો હતો. અને પાણીની […]

ગુજરાતમાં 13 જળાશયો 100 ટકા ભરાયા, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો

રાજ્યના 18 જળાશયો હાઈએલર્ટ પર, નર્મદાની મેન કેનાલમાં 12200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, 35 જળાશયો 50 ટકાથી 70 ટકા ભરાયા અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના આગમન પહેલા જ મેઘરાજાનું વાજતે-ગાજતે આગમન થઈ ગયુ હતું. અને છેલ્લા એક સપ્તાહથી રાજ્યભરમાં વરસાદી માહોલ સર્જાયો છે. સારા વરસાદને લીધે રાજ્યના 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર વધીને 46.21 ટકા થઈ […]

અમદાવાદના ધૈર્ય પરમારે ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનો ખિતાબ જીત્યો

અમદાવાદના ધૈર્ય પરમારએ ટોચના ક્રમના અને પોતાના શહેરના ચિત્રાક્ષ ભટ્ટને 4-2 થી હરાવીને દીનદયાળ પોર્ટ ઓથોરિટી 2જી ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ 2025માં પુરુષોના ખિતાબ જીત્યો છે.મહિલાઓની ફાઇનલમાં, અમદાવાદની ઔઇશિકી જોઅરદારે ગાંધીનગરની રાધાપ્રિયા ગોયલને ૪-૧થી હરાવીને આ સીઝનનો પોતાનુ પહેલુ ટાઈટલ જીતી લીધુ હતો.અંડર-19 બોયસની ફાઇનલમાં ભાવનગરના ધ્યેય જાની અને અરાવલ્લીના જન્મેજય પટેલ વચ્ચે […]

ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો

નવી દિલ્હી: ભારતે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનાં મૃત્યુદરમાં 78 ટકાનો ઘટાડો હાંસલ કર્યો છે, જે વૈશ્વિક ઘટાડાના 61 ટકાને વટાવી ગયો છે.સંયુક્ત રાષ્ટ્રની એજન્સીનાં બાળ મૃત્યુદર અંદાજ, 2024નાં અહેવાલ અનુસાર, નવજાત મૃત્યુદરમાં પણ 70 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વૈશ્વિક સ્તરે તે 54 ટકા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, રસીના વ્યાપમાં વધારો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code