અમદાવાદઃ મ્યુનિસિપલ શાળાઓ હવે ઋષિ-મુનિઓનાં નામથી ઓળખાશે
અમદાવાદ, 21 ડિસેમ્બર, 2025ઃ Municipal schools named after sages and sages અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા ભારતીય સંસ્કૃતિની પરંપરાઓને જાળવતી એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. તે અંતર્ગત નારણપુરા વિધાનસભાના નવાવાડજ વિસ્તારમાં આવેલી પાંચ મ્યુનિસિપલ પ્રાથમિક શાળાઓને ભારતીય વૈદિક પરંપરાના મહાન ઋષિ-મુનિઓનાં નામે નામકરણ કરવામાં આવ્યું. આ નામકરણ કાર્યક્રમ 20 ડિસેમ્બરે, મેયર […]


