1. Home
  2. Tag "the traditional Rath Yatra of Lord Jagannath will be held"

હેડલાઈન્સઃ અમદાવાદમાં રવિવારે યોજાશે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રા

અમદાવાદમાં આવતીકાલે અષાઠી બીજના પાવનપર્વ ઉપર જગન્નાથજી ભગવાનની પરંપરાગત રથયાત્રા યોજાશે… મોસાળ સરસાપુરમાં ભગવાનના મામેરાને લઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ…. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે રથયાત્રા…. • રાજ્યમાં ચોમાસુ જાન્યું… ગુજરાતમાં ચોમાસુ જાન્યુ…. અત્યાર સુધીમાં રાજ્યમાં વરસ્યો 22 ટકાથી વધારે વરસાદ…. આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી…. દરિયાકાંઠા વિસ્તારમાં ભારે પવન ફુંકાવાની શકયતાને પગલે માછીમારોને દરિયો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code