પાલનપુરમાં નેશનલ હાઈવે પર થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું કરાયું લોકાર્પણ
વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કર્યુ લોકાર્પણ, વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મળશે મુક્તિ, રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ પાલનપુરઃ શહેરમાં નેશનલ હાઈવે પર કરોડોના ખર્ચે તૈયાર નિર્માણ કરાયેલી થ્રી લેગ એલિવેટેડ બ્રિજનું આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. રાજ્યનો પ્રથમ અને દેશનો બીજો પિલર પરનો થ્રી લેગ બ્રિજ […]