1. Home
  2. Tag "to leave India"

કેનેડાના 6 રાજદ્વારીઓને દેશ છોડવા ભારતે કર્યો આદેશ

નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો ફરી એકવાર બગડતા જોવા મળી રહ્યા છે. ભારતે સોમવારે કેનેડાના રાજદૂતને બોલાવ્યા હતા. આ પછી ભારતે કેનેડાથી પોતાના હાઈ કમિશનરને પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. કેનેડાએ તાજેતરમાં શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ માટે ભારતીય હાઈ કમિશનરને જોડ્યું હતું. વિદેશ મંત્રાલયે કેનેડાના નિવેદનને વાહિયાત ગણાવીને નકારી કાઢ્યું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code