1. Home
  2. Tag "tourism industry"

પ્રવાસન ઉદ્યોગમાં સ્ટાર્ટ-અપ્સ અને ઉદ્યોગ જૂથો માટે રોકાણની વિપુલ તકો: જી.કિશન રેડ્ડી

નવી દિલ્હીઃ ભારત સરકારના પ્રવાસન મંત્રાલયે નવી દિલ્હી અને મુંબઈમાં રોડ-શોનું આયોજન કર્યું હતું. આગામી 1લી વૈશ્વિક પ્રવાસન રોકાણકાર સમિટ વિશે પ્રવાસ અને પ્રવાસન ઉદ્યોગના હિતધારકોમાં જાગૃતિ લાવવાનો ઉદ્દેશ્ય હતો. પૂર્વોત્તર ક્ષેત્રના પ્રવાસન, સંસ્કૃતિ અને વિકાસ મંત્રી જી.કિશન રેડ્ડીએ રોડ શોની અધ્યક્ષતા કરી હતી. રોડ શોમાં ઉપસ્થિત લોકોને સંબોધતા જી.કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે, “રાજ્ય […]

કન્હૈયાલાલ હત્યાકાંડથી ઉદયપુર પર્યટન ઉદ્યોગના લાખો લોકોની આજીવિકા પર ખતરો,આટલા બુકિંગ થયા કેન્સલ

થોડા દિવસ પહેલા કન્હૈયાલાલ નામના વ્યક્તિની હત્યા આ ઘટના બાદ શહેરમાં હોટલના 50% બુકિંગ કેન્સલ દર વર્ષે લાખો પ્રવાસીઓ ઉદેપુરની મુલાકાતે આવે છે જયપુર:રાજસ્થાનના ઉદયપુરમાં કન્હૈયાલાલ હત્યા કેસ બાદ સમગ્ર દેશ ચોંકી ઉઠ્યો છે. ઉદયપુરમાં દુકાનદારોની દુકાનો બંધ છે.લોકો બજારમાં જતા અચકાય છે.રાજસ્થાનનું પ્રવાસન શહેર કહેવાતું ઉદયપુર આજે આઘાતમાં છે.આ હત્યાકાંડે ઉદયપુરના દામનમાં ક્યારેય ન […]

પ્રવાસન ઉદ્યોગ ફરી ધમધમશે: દેશ-વિદેશના લોકો માટે1 લી જાન્યુઆરીથી ખુલી શકે છે તમામ પર્યટનસ્થળો, સરકાર કરી રહી છે તૈયારી

દેશના પર્યટન સ્થળો ખોલવાની તૈયારીમાં સરકાર 1 લી જાન્યુઆરીથી દેશના તમામ જાહેર પર્ટક સ્થળો ખુલી શકે છે દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીની અસર ઘટતી જોવા મળી રહી છે ત્યારે કોરોનામાં બંધ કરાયેલા અનેક પર્યટન સ્થળો પણ સરકાર દ્વારા ખોલવાની તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.કોરોનાના કેસો  સામે મોટાપાયે રસીકરણની ગતિને લઈને સરકાર આગામી વર્ષે 1 […]

ઉનાળાના વેકેશનમાં કોરોનાનું સંક્રમણ વધતા પ્રવાસન ઉદ્યોગને કરોડો રૂપિયાનો પડ્યો ફટકો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની બીજૂ લહેરથી ઉદ્યોગ-ધંધાને ભારે નુકશાની વેઠવાનો વારૌ આવ્યો છે.. દિવાળી પછી કોરોનાના કેસોમાં ઘટાડો આવતા લોકો એવું માનતા હતા કે હવે કોરોના ગયો પરંતુ વધુ આક્રમક સ્વરૂપમાં પાછો ફરતા હવે ઉનાળુ વૅકેશનની રજાઓમાં ફરવા જવાનું મોટાભાગના લોકોને રદ કરવું પડે તેમ છે. લોકોમાં ફરી ડર પેસી ગયો છે એટલે પરીક્ષા પછી ફરવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code