1. Home
  2. Tag "Two IAS Officers"

ગુજરાત કેડરના બે આઈએએસ અધિકારીઓ દિલ્હી જશે

વિજય નહેરા અને મનીષ બારદ્વાજન દિલ્હી જશે વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ગુજરાત કેડરના વધુ બે અધિકારીઓ દિલ્હી જશે. આઈએસએસ અધિકારી વિજય નહેરા અને મનીષ બારદ્વાજના બદલીના કેન્દ્ર સરકારના આદેશ બાદ દિલ્હી જશે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code