અમદાવાદથી કેશોદ અને જલગાંવની બે નવી ફ્લાઈટ શરૂ થશે
બન્ને ફ્લાઈટ્સ સપ્તાહમાં ત્રણ દિવસ ઉડાન ભરશે. કેશોદ 45 મીનીટમાં પહોચી શકાશે, એટીઆર 72 સીટર એરક્રાફટનો ઉપયોગ કરાશે અમદાવાદઃ શહેરના સરદાર પટેલ ડોમેસ્ટીક એરપોર્ટથી વિન્ટર શેડ્યુલમાં કેશોદ અને જલગાંવની બે નવી ફ્લાઈટ શરૂ કરાશે. એરલાઈન બંને રૂટ પર સપ્તાહમાં મંગળ ગુરુ અને શનિવાર એમ ત્રણ દિવસ ફ્લાઈટ ઓપરેટ કરશે, જેમાં એટીઆર 72 સીટર એરક્રાફટનો ઉપયોગ […]