1. Home
  2. Tag "Una and Narayan Sarovar of Kutch"

સૌરાષ્ટ્રના ઊના અને કચ્છના નારાયણ સરોવર પાસે લાયન સફારી પાર્ક બનાવાશે

રાજકોટઃ ગુજરાતમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હવે સિંહોએ પરિવાર સાથે  ગીરના જંગલ છાડીને  રેવન્યુ વિસ્તારોમાં વસવાટ કરવા લાગ્યા છે. ગીર જંગલ ટૂંકુ પડતું હોઈ સિંહો રાજકોટ,ગોંડલ સુધી ધસી આવતા હોય છે ત્યારે હવે કચ્છના નારાયણ સરોવર પાસે અને ગીર સોમનાથ જિલ્લાના ઉના નજીક લાયન સફારી પાર્ક બનાવવામાં આવશે. જેના માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code