હોકી ઈન્ડિયા એકતરફી નિર્ણય કરીને કોમનવેલ્થ ગેમ્સમાંથી દૂર ના થઈ શકેઃ અનુરાગ ઠાકુર
દિલ્હીઃ દેશના રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરએ આગામી વર્ષે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સમાંથી હટવાના એક તરફી નિર્ણય કરનારા હોકી ઈન્ડિયાને આડે હાથ લીધી હતી. તેમણે કહ્યું કે, રાષ્ટ્રીય મહાસંધને આવો કોઈ નિર્ણય કરતા રહેલા સરકાર સાથે ચર્ચા કરવી જોઈતી હતી. ઠાકુરે કહ્યું કે, દેશમાં ઓલિમ્પિક રમતોના મુખ્ય વિત્ત પોષણ હોવાને કારણે સરકારને રાષ્ટ્રીય ટીમના પ્રતિનિધિત્વ પર નિર્ણય […]