Mata Vaishno Devi મંદિર ભવનમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં
જમ્મૂમાં માતા વૈષ્ણોદેવી ભવનની પાસે આગ લાગી આ આગમાં કેશ કાઉન્ટર બળીને ખાક થઇ ગયું જો કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે જમ્મૂ: કટડા સ્થિત માતા વૈષ્ણો દેવીના દરબારની નજીક આગ લાગવાની દુર્ઘટના ઘટી છે. કાલિકા ભવનની પાસે કાઉન્ટર નંબર બે નજીક આગ લાગવાની ઘટના ઘટી હતી. આગ પર કાબૂ મેળવવા માટે રાહત અને […]