ખરાઘોડા-ઝીંઝુવાડાનો રણ વિસ્તારમાં પાણી ભરાયા, ચુડાનો વાંસલ ડેમ ઓવરફ્લો
સુરેન્દ્રનગરઃ ઝાલાવાડ પંથકમાં છેલ્લા બે-ત્રણ દિવસથી સમયાંતરે પડેલા વરસાદને લીધે ખેડુતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે. ભારે વરસાદને લીધે કચ્છના નાન રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને ઝીંઝુવાડાના રણમાં મીની સમુદ્ર જેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ઝીંઝુવાડા રણમાં વાછડાદાદાની જગ્યામાં વરસાદના પગલે રસ્તો બંધ થઈ ગયો છે. ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થતાં બે ગામોને એલર્ટ […]