1. Home
  2. Tag "Vastu Dosh"

આ બાબતો કારકિર્દી અને લગ્નજીવનમાં અડચણો અને ખરાબ નસીબ સૂચવે છે; આજે જ ઘરથી દૂર રહો

વાસ્તુશાસ્ત્ર આપણા જીવનમાં વિશેષ મહત્વ ધરાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરની રચના અને તેમાં રાખવામાં આવેલી વસ્તુઓ આપણા ભાગ્ય સાથે ઘણી હદ સુધી જોડાયેલી હોય છે. ઘરમાં એવી ઘણી વસ્તુઓ રાખવામાં આવે છે, જેનો સીધો સંબંધ આપણા જીવનમાં સંઘર્ષ સાથે હોય છે. આમાં કેટલીક એવી વસ્તુઓ છે જે લાંબા સમય સુધી ઘરમાં રાખવાથી વાસ્તુ દોષ […]

બાથરૂમમાં રાખેલી આ વસ્તુઓથી થશે સમસ્યાઓ,વધશે વાસ્તુ દોષ

વાસ્તુશાસ્ત્રમાં ઘર સાથે જોડાયેલી દરેક વસ્તુ માટે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. પછી તે રસોડું હોય, બાથરૂમ હોય કે બેડરૂમ. આ શાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બાથરૂમમાં કઈ વસ્તુઓ ક્યાં રાખવી જોઈએ. આ શાસ્ત્ર અનુસાર અહીં કેટલીક વસ્તુઓ રાખવાથી દરિદ્રતા આવે છે અને ઘરમાં વાસ્તુ દોષ આવે છે.વાસ્તુ દોષની અસર ઘરમાં રહેતા સભ્યો […]

જો ઘરમાં આ તકલીફ જોવા મળે તો સમજી જાવ કે છે કોઈ વાસ્તુદોષ

વાસ્તુશાસ્ત્રમાં માનવાવાળો વર્ગ આપણા દેશમાં મોટી સંખ્યામાં છે, પણ કેટલાક લોકો એવા પણ છે કે જેમને આ બધી વાતો વિશે જાણ નથી અને તેઓ હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. એવું કહેવામાં આવે છે કે જો ઘરમાંથી પૈસા અયોગ્ય રીતે એટલે કે નુક્સાન કે બીમારીઓમાં જતા હોય તો સમજી જાવ કે ઘરમાં કઈક તો ખોટુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code