1. Home
  2. Tag "Vat Savitri"

6 જૂને વટ સાવિત્રી વ્રત રાખવામાં આવશે, જાણો આ દિવસનું મહત્વ અને સાવચેતી

હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ છે. અખંડ સૌભાગ્ય, સુખી દામ્પત્ય જીવન અને સુખ-સમૃદ્ધિના પ્રતીક એવા આ વ્રતમાં પરિણીત મહિલાઓ સોળ શણગાર ધારણ કરે છે અને વટવૃક્ષની પૂજા કરે છે. આ વખતે વટ સાવિત્રી વ્રત ગુરુવાર, 6 જૂન, 2024 ના રોજ મનાવવામાં આવશે. આ વ્રત દર વર્ષે જ્યેષ્ઠ માસની અમાવાસ્યાના દિવસે કરવામાં આવે છે. […]

વટ સાવિત્રી પર આ પ્રકારની સાડી પહેરો, દેખાશો સુંદર

હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ મહત્વ છે.વટ સાવિત્રી વ્રત જ્યેષ્ઠ માસના કૃષ્ણ પક્ષની અમાવાસ્યાના દિવસે મનાવવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતના દિવસે પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે.આ દિવસે વટવૃક્ષની નિયમાનુસાર પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે,વટવૃક્ષની પૂજા કરવાથી લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યનું ફળ પ્રાપ્ત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code