1. Home
  2. Tag "War settlements"

યુદ્ધના સમાધાન માટે જે કંઈ પણ કરી શકાતુ હશે તે કરીશુંઃ PM મોદીની જેલેંસ્કીને ખાતરી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જી-7 શિખર સંમેલનને લઈને હાલ જાપાનના હિરોશિમાના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેંસ્કી વચ્ચે દ્રીપક્ષીય સંવાદ થયો હતો. આ દરમિયાન પીએમ મોદીએ રશિયા-યુક્રેન યુદ્ધ પર જેલેન્સકીને કહ્યું કે, આ અમારા માટે માનવીય મૂલ્યોનો મુદ્દો છે. તેના સમાધાન માટે ભારત અને અણારી રીતે અંગત રીતે જે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code